અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાખનારી તકેદારી તથા નીતિ-નિયમોના પાલનની આપેલી જાણકારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 04 આજે સેલવાસ સચિવાલયના...
Category : દેશ
કેન્દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’
બુથના કાર્યકરનું પાર્ટીમાં સૌથી વધુ મહત્ત્વઃ મારો બુથ સૌથી મજબુત બુથ અભિયાનને વેગ આપવા પણ હાકલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 04 દાદરા નગર...
ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ
દમણના આઈ.ટી.આઈ. કેમ્પસમાં રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ ભરતી મેળો યોજાયોઃ 10 ઉદ્યોગ ગૃહો દ્વારા 104 તાલીમાર્થીઓમાંથી થનારી પસંદગી તાલીમાર્થીઓને ઉદ્યોગ ગૃહોમાં શ્રમેવ જયતેની ભાવનાથી કામ કરી પોતાની...
લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.03 લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે બંગારામ ટાપુની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના સૌંદર્યને પણ દિલથી...
દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્થ પારદર્શક ન્યાયી અને ભયમુક્ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. રાકેશ મિન્હાસે સેક્ટર ઓફિસરો સાથે કરેલી બેઠક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 દાદરા નગર હવેલીના જિલ્લા ચૂંટણી અધિકારી...
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર
રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.29 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત...
લક્ષદ્વીપ પ્રશાસનના મધ્યાહન ભોજનમાંથી માંસ હટાવવાના નિર્ણયને પડકારતી અરજીને કેરલ હાઈકોર્ટે ફગાવીઃ ડેરી ફાર્મ બંધ કરવા ઉપર પણ સહમતિ
કેરલ હાઈકોર્ટે લક્ષદ્વીપ પ્રશાસન સામેની તમામ પીઆઈઍલ પણ કાઢી નાંખવાનો કરેલો આદેશઃ હવે લક્ષદ્વીપના સુધારાને ગતિ મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. ૧૭ કેન્દ્રશાસિત...
આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નવનિર્મિત રાજ નિવાસ પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ...
વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શરૂ કરેલી વિકાસ કામોની સમીક્ષા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) મીનીકોય, તા. 12 સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપ પહોંચી...
પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છા પાઠવી છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, આ પાવન...

