દમણ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્યાણ અને સલામતી માટે વર્કશોપનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25: દમણ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોના કલ્યાણ અને સલામતી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડની બચાવ કામગીરી પરની...

