સંપત્તિની સાચવણી માટે પણ સંસ્કાર સત્સંગ અને સદ્ગુરૂની જરૂરિયાતઃ પ.પૂ.મેહુલભાઈ જાની
દમણ જિલ્લા કોળી પટેલસમાજના સોમનાથ ભવન-ભેંસરોડ ખાતે શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય પ.પૂ. મેહુલ બાપુના કંઠમાંથી વહેલી સરસ્વતીની સરવાણીથી મંત્રમુગ્ધ બનેલો સભા મંડપ (વર્તમાન...

