પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્પસનો આરંભ
પાંચ વર્ષના સંકલિત બી.એ. એલ.એલ.બી.(ઓનર્સ)ના અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શૈક્ષણિક ક્ષેત્રે આભને આંબતી કરેલી પ્રગતિઃ વિવિધ ઉચ્ચ વ્યવસાયલક્ષી...

