દમણઃ ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદે કરેલા બાંધકામને હટાવવા કલેક્ટરને રાવ : દમણ જિલ્લા કલેક્ટરશ્રીને 500થી વધુ નાગરિકોની સહી સાથેનું આપવામાં આવેલું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.27 : નાની દમણના ડાભેલ સ્થિત બ્રહ્મદેવ બાપાના મંદિરના પરિસરમાં મનોજ દુર્ગા યાદવ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરવામાં...

