સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે
પ્રવેશ વખતે વેક્સીન સર્ટીફિકેટ ફરજીયાત બતાવવું પડશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતુ અટકાવવા માટે પ્રશાસને વધુ...

