ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્ટી ગામ સહિત દેશના અન્ય 50 સ્થળોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકલવ્ય મોડલ આવાસીય શાળાનો શિલાન્યાસ કરશે
દાનહના સેલ્ટી ખાતે ભારત સરકારના અનુ.જનજાતિ કાર્યમંત્રી અર્જુન મુંડા, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને નવનિયુક્ત સાંસદ કલાબેનડેલકરની રહેનારી ઉપસ્થિતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 દેશના...

