સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્યુ. દમણગંગા રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મુર્તિઓનું વિસર્જન કરવામા આવ્યું...
દમણ જિલ્લામાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, પ્લેગ, કોલેરા જેવી ભારે ઘાતક બિમારી અટકાવવા અને પર્યાવરણ જાળવવા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. રાકેશ મિન્હાસે બહાર પાડેલો આદેશ...
‘સેલ્ફ હેલ્પ ગૃપ’ની બહેનોને મશરૂમનું પોષણક્ષમ વળતર મળી રહે તે માટે તેના માર્કેટિંગ, બ્રાન્ડિંગ સહિતની સ્ટ્રેટેજી બાબતે પણ કરેલી ચર્ચા-વિચારણા પેટાઃ દમણ જિ.પં.ના મુખ્ય કાર્યકારી...