કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વાપી...

