લોક અદાલતના લાભો ન્યાયમૂર્તિ જસ્ટીસ બિરેનએ.વૈષ્ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્યમથી ઘર બેઠા જાણી શકાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં આગામી તારીખ 14/09/2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાનાર છે,...

