વાપી, વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશમાં આજથી રિધ્ધિ સિધ્ધિના દાતા દેવતા ગણેશજીના મહામહોત્સવનો પ્રારંભ
છેલ્લા અઠવાડિયાથી લઈ આજદિન સુધી હજારો ગણેશ મૂર્તિઓની ભાવિકોએ વાજતે ગાજતે પધરામણી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: ભારતના સનાતન ધર્મનીઆસ્થા સાથે સંકલાયેલા રિધ્ધિ-સિધ્ધિના...

