વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્ક જીવામૃતનું વિતરણ કર્યું
રૂા. 10 લીટરના ભાવે મળતુ 350 લીટર જીવામૃત જાતે બનાવી ખેડૂતોને આપ્યું સાથે તેની પધ્ધતિ અને મહત્વ પણ સમજાવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.30:...

