તા.11થી 26 ઓગસ્ટ સુધી સંઘપ્રદેશના આરોગ્ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્ય સ્ક્રીનિંગ અભિયાન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી કુપોષણની સમસ્યા નાબૂદ કરવા શરૂ કરેલા અભિયાન બાદ ભાવિ પેઢીની તંદુરસ્તી માટે પ્રદેશની તમામ શાળા અને આંગણવાડીના બાળકોના આરોગ્યની સ્થિતિની...