‘આયુષ્યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : સરપંચ શ્રીમતી રંજનાબેન પટેલની અધ્યક્ષતામાં અને દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાની ઉપસ્થિતિમાં સુરંગી ગ્રામ પંચાયતમાં 2જી ઓક્ટોબરે...

