ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્ટેમ્બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્વીર મીટ-2023 યોજાશે
ખોડલધામ મંદિરે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશેઃ નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) રાજકોટ, તા.15: લેઉવા પટેલ સમાજના...

