આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે
ધરમપુર અને કપરાડામાં આદિવાસી સંસ્કળતિ મુજબ આજે પણ વૃક્ષોની દેવ તરીકે પૂજા થાય છે સામાજિક વનીકરણ દ્વારા 943 હેકટરમાં 772333 વૃક્ષો રોપાશે જ્યારે નર્સરી દ્વારા...

