પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ
તા.11મી ફેબ્રુઆરીએ પાંચ વર્ષ પછી દમણની ધરતી ઉપર થનારૂં આગમનઃ પ્રદેશમાં આનંદ અને ઉલ્લાસ ‘કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના માનવીને હિમાલય...

