વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું
લો વોલ્ટેજ અને વીજ કાપની ફરિયાદો હવે ભૂતકાળ બની ગઈઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નવા સબ સ્ટેશનથી 22 ગામના 13248 વીજ ગ્રાહકોને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો...

