દાનહ ભાજપની જન આશીર્વાદ યાત્રાને મળેલું ભરપુર સમર્થનઃ પરિવારવાદના નેસ્તનાબૂદી માટે ઉભો થયેલો જનમત
દાનહ જિ.પં.માં 15 સભ્યો ઉપરાંત પ્રદેશ જનતા દળ (યુ)ના અધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણ અને પ્રદેશના યુનિટે ભાજપની વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી બાંધેલી કંઠી સેલવાસના ડોકમરડીથી...

