નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમો યોજાયા
વાંસદામાં 226, ચીખલીમાં 263 અને ખેરગામમાં 177 સ્થાનિક અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.26: લોકપ્રશ્નોનું ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત...

