સ્વાગત સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમોમાં વલસાડ જિલ્લામાંથી 608 અરજી મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: મુખ્યમંત્રીશ્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરુઆત તા.૨૪ એપ્રિલ -૨૦૦૩નાં રોજ થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલ...

