ઉત્તરાયણ પર્વમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે નવસારી જિલ્લામાં કંટ્રોલરૂમ તથા રેસ્કયુ ટીમ તૈનાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી,તા.04: ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલા પક્ષીઓ ઘાયલ થવાનાબનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર કરી જીવ બચાવી શકાય તે અર્થે...

