75 મા આઝાદી નો અમૃત મહોત્સવ નિમિત્તે ભાનુજ્યોત સ્કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 75 મા આઝાદી નો અમૃત મહોત્સવ નિમિત્તે આજરોજ ભાનુજ્યોત સ્કૂલ દ્વારા તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત...

