ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્ચ, 2022માં યોજાયેલ પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં...

