‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો
દમણ સી.એચ.સી.ના ડો. ગીતાંજલીએ વિદ્યાર્થીઓને ‘‘અંગદાન”ના વિષયમાં આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25 : દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના અતિ લોકપ્રિય નેતા...

