‘નશામુક્ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ
ડીઆઈજી મિલિન્દ એમ. દુમ્બેરેની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં એસ.પી. આર.પી.મીણા, એસ.ડી.પી.ઓ. સિદ્ધાર્થ જૈન, ન.પા.પ્રમુખ રજની શેટ્ટી, ઉપ પ્રમુખ કિશનસિંહ પરમાર, સી.ઓ. સંગ્રામ શિંદે સહિત કાઉન્સિલરો અને...

