બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ
આરસીપી સિંહના વિરૂદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરાવવા જેડી(યુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહ સમક્ષ દાનહ-દમણ-દીવ પ્રદેશ જેડી(યુ) અધ્યક્ષ ધર્મેશસિંહ ચૌહાણે કરેલી માંગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.09: દાદરા...