કલા કેન્દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્ટ્રભક્તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્ટ્રભક્તિ વધુ પ્રજ્વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત દેશના લોકોને રાષ્ટ્રધ્વજ સાથે જોડવાનું કામ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05: આજે કલા કેન્દ્ર સેલવાસ ખાતે ભારતની આઝાદીના 75મા...