19મી ડિસેમ્બરે દમણના 63મા મુક્તિ દિવસની કલેક્ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 : દમણજિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે પણ 19મી ડિસેમ્બરના મુક્તિ દિવસનો કાર્યક્રમ કલેક્ટરાલયના પટાંગણમાં જ યોજવામાં આવશે. આન બાન...

