વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24: દેશના સ્વતંત્રતાના 75મા વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારની હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની યોજના છે. સંઘપ્રદેશ દાદરા...

