ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ
અદ્યતન ભવ્ય પક્ષીઘરના નિર્માણથી દમણના પ્રવાસન ઉદ્યોગને ચાર ચાંદ લાગવાનો મજબૂત બનેલો વિશ્વાસ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ અને નવતર પહેલ ઉપર પણ મહોર (વર્તમાન...

