ફક્ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક પ્રમુખ વિષ્ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા
વાપીથી તાપી સુધીના માહ્યાવંશી સમાજના અગ્રણીઓ અને દમણના સર્વ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વ. વિષ્ણુભાઈ એફ. દમણિયાને આપેલી શ્રદ્ધાંજલિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01...

