દીવના ઘોઘલામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થયેલા પોસ્ટમેન ડાહ્યાભાઈ પરમારને આપવામાં આવ્યું નિવૃતિ વિદાયમાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.04 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે વર્ષોથી પોસ્ટમેનની ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ પરમાર વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને...

