‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) (વ્યકિત વિશેષ લેખ- રાજકુમાર જેઠવા, સિનિયર સબ એડીટર, નવસારી) ભારત સરકાર દ્વારા દર વર્ષે દેશભરમાં 28મી ફેબ્રુઆરી ‘‘વિજ્ઞાન દિન” તરીકે ઉજવવામાં...

