October 21, 2024
Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામગુજરાત

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.18 સરીગામ, ઉમરગામ તાલુકાના પળગામ ખાતેથી વલસાડ એલસીબીની ટીમને રૂા.270000ની કિંમતના કેમિકલના જથ્‍થા ભરેલા 30 ડ્રમ સાથે બે આરોપીને ઝડપી...
Breaking Newsઉમરગામગુજરાત

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.18 ગાંધીનગર એફ.આઈ.એ. ભવન ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનના કારોબારી સભ્‍યોશ્રી અને હોદ્દેદારોશ્રીઓનું સ્‍નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું....
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah
80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્‍ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah
મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અગામી તા.11મી...
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો

vartmanpravah
સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્‍વામીએ આપેલુંમનનીય વક્‍તવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.31 આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના...
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah
અન્‍ય વિકસિત સમાજોની હરોળમાં આવવા માટે કોળી પટેલ સમાજના લોકો હજુ પાછળઃ ગુજરાતના ઊર્જા, કળષિ અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાત અને વલસાડ...
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.2ર દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે. પ્રદેશમાં હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5910 કેસ...
Breaking Newsઉમરગામગુજરાતજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah
વાપી, તા.૦૬ઃ પિતૃ પક્ષ ૬ ઓક્ટોબરથી સમાપ્ત થઈ રહ્યા છે. ૭ ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ થશે. ૭ ઓક્ટોબર ગુરૂવારે જ ઘટસ્થાપના કે કળશ સ્થાપના કરાશે....
ઉમરગામગુજરાત

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઝ઼ઞ્સ્ઘ્ન્ની સોળસુંબા સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૨ઃ વલસાડ જિલ્લાના ડી.જી.વી.સી.ઍલ. સબ ડિવિઝન ઉમરગામનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા તેની નવી કચેરીનું લોકાર્પણ વન...
ઉમરગામ

સરીગામની મહિલાઍ કોગી આગેવાન રાકેશ રાય ઉપર મુકેલો છેડતીનો આરોપ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.૦૬ ઉમરગામ મામલતદાર કચેરીના પટાંગણમાં ગતરોજ સરીગામની મહિલા છેડતીનો ભોગ બનવાની ચકચારીત અને શરમજનક ઘટના પ્રકાશમાં આવવા પામી છે. ઘટના...