ભીલાડ સ્વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.17: ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત કાર્યરત સ્વામિનારાયણ ગુરુકુળ શાળાના સભાખંડમાં 15 મી ઓગસ્ટના સ્વતંત્ર દિનની સાંજે શહીદોની યાદમાં ‘‘એક શામ...

