નવસારી જિલ્લામાં આયુષ્માન કાર્ડમાં આવતી ભૂલો આયુષ્માન એપમાં સુધારો ન થતાં લાભાર્થીઓને લાભથી વંચિત રહેવાની નોબત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.07: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના આયુષ્યમાન કાર્ડમાં કેટલીક ગંભીર બીમારીઓમાં 10-લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે થતી હોય ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે...

