પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
દીવના વણાંકબારા જેટી ખાતે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું કરાવેલું લોન્ચિંગઃ સાંસદ લાલુભાઈ પટેલની પણ રહેલી ઉપસ્થિતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,...

