સંભવનાથના એ તિલકમણિના ઝળહળાટ કરતાં શ્રીજીની પ્રતિભાની પ્રભાનો ચંદરવો એ અંગ્રેજના હૃદયને વધુ પ્રકાશી ગયો
જેવો સૌરાષ્ટ્રનો ગરવો ગિરનાર તેવી જ ગરવી ભૂમિ. જોગીજાતિઓ, સંતમહંતો અને શૂરવીરોની કંઈક ગાથાઓથી અંકાયેલી આ ભૂમિને અયોધ્યા પાસે છપૈયા ગામમાં પ્રગટેલા ભગવાન સ્વામિનારાયણે પોતાનું...

