પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ
કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન પણ દમણવાડા ગ્રામ પંચાયતનો જળવાયેલો સતત વિકાસ કોરોના મહામારીમાં દમણવાડા ગ્રા.પં.ના શ્રમયોગી કામદારોએ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરને ચેપમુક્ત કરવા કરેલી કામગીરીની...

