સમરોલી સ્થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો
પાટોત્સવમાં નવસારીની સંસ્થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના...

