વિહિપના સામાજિક સમરસતા વિભાગ દ્વારા મોટી દમણના મીટનાવાડ ખાતે શ્રીરામ યજ્ઞ યોજાયો
સલવાવ ગુરૂકુળના પ.પૂ.કપિલ સ્વામીએ આપેલુંમનનીય વક્તવ્ય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.31 આજે વિશ્વ હિંદુ પરિષદના સામાજિક સમરસતા તથા સેવા વિભાગ દમણ દ્વારા મોટી દમણના...