વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્દઘાટન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આજ રોજ તા.2જી ઓક્ટોબર 2023 મહાત્મા ગાંધીજીના જન્મદિવસના શુભ દિવસના રોજ સવારે 10:00 કલાકે...