મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મહેસૂલી મેળામાં સ્થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્યા સુધીમાં મોકલી આપવા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08:દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પારદર્શી સરકારના પારદર્શી વહીવટ અંતર્ગત તા.10/02/2022ના રોજ સવારે 12-00 થી 5-00 વાગ્યા...

