March 16, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsગુજરાતપારડી

પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાતમંદ બાળકો વચ્‍ચે ઉજવી નવો રાહ ચીંધ્‍યો

vartmanpravah
ડો. દિનેશ રાજપૂત અને ડો.તપન દેસાઈની ટીમે તપાસ અને નિદાન સાથે આપ્‍યો સેવાયજ્ઞમાં સાથ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.10 દરેક માં-બાપ પોતાના સંતાનની વર્ષગાંઠ...
Breaking Newsગુજરાતવાપી

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah
બેસ્‍ટ ક્‍વેસ્‍ટ પેપર મિલમાં મોડી રાતે આગ લાગી હતી : સવાર સુધી નહોતી બુઝાઈ આગ : 10 ઉપરાંત ફાયર ફાયટરોની ખડે પગે મહેનત મોટી માત્રામાં...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah
વર્તમાન અને પરિવર્તન એમ બંને પેનલો દ્વારા ચૂંટણી પ્રચાર પુરજોશમાં કરવામાં આવતા શિક્ષક વર્તુળમાં ગરમાયેલો રાજકીય માહોલ (દિપક સોલંકી દ્વારા) (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી...
Breaking Newsદમણ

દમણ કચીગામના જર્જરિત ગાર્ડનમાં અઢી વર્ષિય બાળકીની શંકાસ્‍પદ હાલતમાં લાશ મળી આવી

vartmanpravah
મજુરી કામે આવેલ વાંસદાનો પરિવાર રાત્રે સૂતો હતો બાદમાં પથારીમાં સૂતેલી બાળકી બે વાગ્‍યા પછી ગુમ થઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10 સંઘપ્રદેશ...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10 દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગ દ્વારા નવા નિયમો મુજબ અનુસરતા નહીં હોય તેવા કેટલાક વાઇનશોપ અને બારને બંધ કરાવવામાં આવ્‍યા...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા. 10: દાદરા નગર હવેલીમાં આજે નવા 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે 6 દર્દી સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા...
Breaking Newsગુજરાતદીવદેશ

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.10 મંત્રાલયે 11 થી 17 નવેમ્‍બર 2019 દરમિયાન ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક,...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah
પ્રજાકિય પ્રશ્નોનો પ્રોએકટિવ થઇ નિકાલ કરવા રાજય સરકારનો નિર્ધાર: ડિજિટલ અને ઓનલાઇન વ્યવસ્થા દ્વારા લોકોના કામ ઝડપ થી અને પારદર્શકતા સાથે થાય તેવું આયોજન ગુજરાત...
Breaking Newsદીવદેશ

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah
(ફૈઝાન ફારૂક સિદી) (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.09 દીવમાં બપોરે 1.00 કલાકે બુચરવાડા ફાટક તડ ચેક પોસ્‍ટ પાસે ખાનગી માલિકોની જગ્‍યામાં ગેરકાયદેસર બાંધકામ કરેલ...
Breaking Newsદેશસેલવાસ

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાદરા નગર હવેલીના ખેરડી ગામે ખાનવેલ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવશે. ખાનવેલ મહેસુલ...