તા.20 થી 24મી ડિસેમ્બર સુધી સુશાસન સપ્તાહ અંતર્ગત દીવની ચારેય ગ્રામ પંચાયતોમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને કુશળ માર્ગદર્શનથી સમગ્ર તંત્ર ગામમાં જઈ ગ્રામવાસીઓની સમસ્યાનું નિરાકરણ કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17 ‘આઝાદી કા અમૃત...

