વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્રની 581 ટીમો કાર્યરત
વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે તકેદારીનાં પગલા લેવા આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ બાદ...

