દમણઃ દલવાડા ગૌશાળામાં 60 થી વધુ પશુઓના મોતઃ સમોસાની પટ્ટી પશુઓના મોત માટે નિમિત્ત હોવાનું પ્રાથમિક તારણ
દલવાડાની ગૌશાળાના ગૌવંશના અપમૃત્યુ માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાબુલંદ બનેલી માંગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 : દમણના દલવાડા ખાતે આવેલ ગૌશાળામાં...

