મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના
ગામલોકોમાં ફાટેલો વિરોધનો વંટોળઃ એજન્સી દ્વારા તળાવને ઊંડું કરાતું હોવાની ચર્ચા વચ્ચે તળાવની માટીનું બેધડક વેચાણ થઈ રહ્યું હોવાની પણ ગામલોકોની બૂમરાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

