આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે
જિલ્લાના તમામ શિવાલયો શણગારાયા: હરહર ભોલેના નાદ થી શિવ મંદિરો ગુંજશે: દુલસાડમાં 11 લાખ રૂદ્રાક્ષનું 15 ફૂટ ઊંચુ શિવલીંગની સ્થાપના (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ...

